Thursday, June 3, 2010

આમજ થાય છે...

માણસથી પણ વફાદાર હોય છે માણસની યાદો..,
પત્ર,પીંછુ,ગુલાબ અને રૂમાલ..
માણસ ગયા પછી પણ કેવા સચવાય છે..,

કહેવાય છે કે સમય પસાર થઈ ગયો..,
ના કોઇ આહટ,ના પગરવ અને ના કોઇ પદચિન્હ..
પણ સમય ગયા પછીએ સબંધ કેવા ઘસાય છે..,

આ બધું જાણે મને જ આવું લાગે છે..,
નવું,નવાઈનું અને વિચિત્ર..
કે પછી રોજ બધે આમજ થાય છે..?

4 comments:

Khyati Devang Shah said...

Really superb thought....
"સમય ગયા પછીએ સબંધ કેવા ઘસાય છે.."
True..:)
પણ લાગે છે કે તારી કલમની ધાર જોરદાર થાય છે..

Jigar Shah said...

માણસથી પણ વફાદાર હોય છે માણસની યાદો..,

very true

Tej said...

its true......very true....

Anonymous said...

આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો. http://rupen007.feedcluster.com/