પળ પળ છળના હિસાબ સચવાતા નથી હવે,
તેથી વખતને અધુરે જ પુરો થવા કહુ છું,
કરી હ્રદયને વળી પાછુ સળવળતું,
હું આંખોને ઘાઢ નિંદરમાં પોઢવા કહું છું,
અંદર વસે છે જે એક ખાલીપો,
એને બસ અમર થવા કહું છું,
શાબ્દિક શણગાર પણ ભપકા લાગે છે હવે,
મન અને કાગળને એટલે જ કોરા રહેવા કહુ છું.
Friday, January 6, 2012
"............"
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 12:39 PM 3 comments
Subscribe to:
Posts (Atom)