માણસથી પણ વફાદાર હોય છે માણસની યાદો..,
પત્ર,પીંછુ,ગુલાબ અને રૂમાલ..
માણસ ગયા પછી પણ કેવા સચવાય છે..,
કહેવાય છે કે સમય પસાર થઈ ગયો..,
ના કોઇ આહટ,ના પગરવ અને ના કોઇ પદચિન્હ..
પણ સમય ગયા પછીએ સબંધ કેવા ઘસાય છે..,
આ બધું જાણે મને જ આવું લાગે છે..,
નવું,નવાઈનું અને વિચિત્ર..
કે પછી રોજ બધે આમજ થાય છે..?
Thursday, June 3, 2010
આમજ થાય છે...
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 4:34 PM
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Really superb thought....
"સમય ગયા પછીએ સબંધ કેવા ઘસાય છે.."
True..:)
પણ લાગે છે કે તારી કલમની ધાર જોરદાર થાય છે..
માણસથી પણ વફાદાર હોય છે માણસની યાદો..,
very true
its true......very true....
આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો. http://rupen007.feedcluster.com/
Post a Comment