Thursday, December 13, 2007

લઘુ કાવ્ય

નથી સાંભળ્યો કોઈ પંખીનો શોર,
વેરાન વગડે અમો રહેલાં છીએ,

લાગ્યો નથી કદી પાનખરનો ડર,
પર્ણ દ્વારા અમો ત્યજેલા છીએ,

છીએ અમો તો કોઈ રણનાં થોર,
ઝાંઝવા પીને જ ઉછરેલા છીએ.

2 comments:

નીતા કોટેચા said...

લાગ્યો નથી કદી પાનખરનો ડર,
પર્ણ દ્વારા અમો ત્યજેલા છીએ,

gr88888888 yar

kapil dave said...

wah khubaj saras