નથી સાંભળ્યો કોઈ પંખીનો શોર,
વેરાન વગડે અમો રહેલાં છીએ,
લાગ્યો નથી કદી પાનખરનો ડર,
પર્ણ દ્વારા અમો ત્યજેલા છીએ,
છીએ અમો તો કોઈ રણનાં થોર,
ઝાંઝવા પીને જ ઉછરેલા છીએ.
Subscribe to:
Post Comments (Atom)
તમારી દિવ્ય દ્રષ્ટીથી મારી ભાવનાનું વાંચન... ભાવનાઓ.. પ્રેમની,ત્યાગની,દર્દની,ખુશીની,મમતાની,ભક્તિની.. ને બીજી ઘણી જે સંકળાયેલી છે,આપણા જીવન સાથે...
2 comments:
લાગ્યો નથી કદી પાનખરનો ડર,
પર્ણ દ્વારા અમો ત્યજેલા છીએ,
gr88888888 yar
wah khubaj saras
Post a Comment