Saturday, December 8, 2007

બે-ચાર પળ

હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..

થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..

ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..

પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે.

4 comments:

Anonymous said...

બહું જ સરસ લખ્યું છે.

Ketan Shah said...

થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..

બહુ જ સરસ.

Anonymous said...

એ પછી તો બસ મારે આરામ જ આરામ છે.
ક્યારે મલશે એ આરામ?????????????

Unknown said...

oyeee.... bahu j saras chhe...pan have pachi kyarey aavu lakhish k boli chhe ne...to....joileje...