માટીની સુગંધ તો દૂરની વાત,
ફૂલો પણ મળે હવે અત્તર સ્વરુપે છે,
ધગધગી ઉઠ્યો હતો જે લાવાની જેમ,
આજે એ ઠરેલા પથ્થર સ્વરુપે છે,
નથી કહેવાયું મારાથી હજી સુધી શ્રેષ્ઠ,
કેમ કે અંહી બધુંજ અક્ષર સ્વરુપે છે,
સ્વર્ગ અને નરકની માન્યતા છે એટલી,
... કે દિવ્યતા સહુને મન તિર્થકર સ્વરુપે છે.
Monday, April 16, 2012
*****
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 3:48 PM
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
સ્વર્ગ અને નરકની માન્યતા છે એટલી,
... કે દિવ્યતા સહુને મન તિર્થકર સ્વરુપે છે.
વાહ ..!!
માટીની સુગંધ તો દૂરની વાત,
ફૂલો પણ મળે હવે અત્તર સ્વરુપે છે,
Very True
નથી કહેવાયું મારાથી હજી સુધી શ્રેષ્ઠ,
કેમ કે અંહી બધુંજ અક્ષર સ્વરુપે છે
wahhhhhhhhhhhhh
Good one Digi
Post a Comment